ૠત ૬
અમૃતનો આવિર્ભાવ
शृण्वन्तु बिश्वे अमृतस्य पुत्रा
आ ये धामानि दिब्यानि तस्थुः
આપણે જીવનને સાકાર કરવાનું છે. જીવનને પામવાનું છે. જીવનને વહી નથી જવા દેવાનું. આ આખો અમૃતનો યજ્ઞ એ જીવન તરફ દ્રષ્ટિકોણ બદલવાનો એટલે કે ઉર્ધ્વમુખી થવાનો છે. મનુષ્યમાં રહેલી સર્વશ્રેષ્ઠ શક્તિઓને, દિવ્યતાને, શાશ્વતતાને જગાડવાનો છે.
જીવન ક્યાંય આગળ કે પાછળ નથી, જીવન આ પળમાં આ ક્ષણમાં પૂર્ણ છે. આ ઉચ્ચતમ અવસ્થાને પામવી, એ સાર્થક થયેલી પળોને સાધતા જવાની, અમૃતની વહેંચણી કરતા જવાની, એ અમૃતને પ્રસરાવતા જવાનું એ જીવનનો ઉદ્દેશ્ય છે.
મનુષ્ય જીવનની સાર્થકતા “સ્વ”ને પામવામાં જ છે. અને આ “સ્વ” શરીરના બોધથી, દેહને સમજવાથી, એમાં રહેલી અપાર સંભાવનાને જાગૃત કરવાથી પમાય છે. વિશ્વ જે નિયમ પર ચાલે છે એ જ નિયમ પર “સ્વ – અસ્તિત્વ” ચાલે છે.
વિશ્વપ્રકૃતિનો નિયમ એ જ સ્વનો નિયમ છે.
પ્રકૃતિ સનાતન છે. સ્થિર છે. સત્ય છે. એવી જ રીતે મનુષ્ય પણ સનાતન છે, સ્થિર છે, સત્ય છે. જેમ વિશ્વની નાભિમાંથી અમૃતનો સ્ત્રાવ ઝરે છે એવી જ રીતે મનુષ્યના શરીરમાંથી એ દિવ્ય રસ, એ અમૃતનો સ્ત્રાવ ઝરી શકે છે જે સદંતર વિસ્તૃત થઈ ગયો છે. એ આપણે જાગૃતિપૂર્વક, બોધપૂર્વક પામવાનો છે.
આપણા સર્વનો નિત્ય નવીન જન્મ ઘટી શકે છે જે માટે આપણે બધાએ આપણા સ્વને વફાદાર રહેવાનો નિયમ લેવાનો છે. એ નિયમ થકી આપણા સ્થૂળને ચાહવાનું છે અને પછી ધીરે ધીરે અંતરતમ એવા સૂક્ષ્મ અને દિવ્યતા સુધી પહોંચવાનું છે.
|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||
ऋत 6
अमृतका आविर्भाव
शृण्वन्तु बिश्वे अमृतस्य पुत्रा
आ ये धामानि दिब्यानि तस्थुः
हमे जीवन साकार करना हे। जीवनको पाना हे। जीवनको बह जाने नही देना हे। यह पूर्ण अमृतकी यात्रा है वह जीवनका दृष्टिकोण बदलनेका यानीकी उर्ध्वमुखी होना हे।
जीवन ना आगे हे ना पीछे हे। जीवन इसी पलमें इसी क्षणमें पूर्ण हे। हमें इस उच्चतम अवस्थाको पाना हे व इन सार्थक पलोंको साधते जाना, अमृतको फैलाते जाना यह उद्देश्य हे।
मनुष्य जन्मकी सार्थकता स्वयंको पाना ही हे और इस स्वयंको शरीरके बोधसे, देहको समजनेसे और उसमे बसी असीम संभावनाओको जागृत करनेसे पाई जाती हे। विश्व जिस नियम पर चलता है, उसी नियम पर अस्तित्व चलता हे।
विश्व प्रकृतिका नियम ही अस्तित्व चलता हे।
प्रकृति सनातन हे। स्थिर हे। सत्य हे। वैसे ही मनुष्य भी सनातन, स्थिर, सत्य हे। जैसे विश्वकी नाभिमेंसे अमृत स्त्राव झर रहा हे वैसे ही मनुष्यके शरीरसे भी यह दिव्य रस, अमृत स्त्राव झर सकता हे जो पूर्ण रुपसे विस्मृत हो चूका हे, हमे उसे जागृतिसे, बोधपूर्वक पाना हे।
हम सभीका नित्य नवीन जन्म घटित हो सकता हे अगर हम अपने स्वयंसे वफादारीका नियम ले। और उस नियमसे हमारे स्थूलको चाहे, फिर धीरे धीरे अंतरिम ऐसे सूक्ष्म, कारण और दिव्य शरीर तक पहुंचे ।
|| अमृतस्य पुत्राः वयम् ||
Dr Sejal Sangahvi
#Formlessyou
#AmrtasyaPutrahVayam
+919820522611
drsejal@bodhin.in